Education Foundation Gujarat Recruitment: ગુજરાત શિક્ષણ સંસ્થામાં શિક્ષક, ગૃહપતિ તથા ગૃહમાતાના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Education-Foundation-Gujarat-Recruitment

Education Foundation Gujarat Recruitment: ગુજરાત શિક્ષણ સંસ્થામાં શિક્ષક, ગૃહપતિ તથા ગૃહમાતાના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Education Foundation Gujarat Recruitment | Gujarat Shikshan Sanstha Bharti

સંસ્થાઅમર શહીદ શ્રી ધાનાભાઇ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
જાહેરાત તારીખ27 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.zyusedu.com/

જરૂરી તારીખો:

એજ્યુકેશન ફાઉન્ડેશનની આ ભરતીની નોટિફિકેશન 27 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શિક્ષક, એકાઉન્ટન્ટ, મુખ્ય ગૃહપતિ, મદદનીશ ગૃહપતિ તથા ગૃહમાતાના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

એજ્યુકેશન ફાઉન્ડેશનની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા:

શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટા – 2
  • શેક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • અનુભવના અસલ પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ખાલી જગ્યા:

આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 27 છે.

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ – અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ, મુ.- ઘુંસીયા (ગીર), તા- તાલાલા (ગીર), જી- ગીર સોમનાથ છે તથા ઇન્ટરવ્યૂની તારીખ- 03 મે 2024 શુક્રવાર સવારે 11:00 કલાકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
Marugujaratjob પર જવા માટેઅહીં ક્લિક રો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *