Sardar Patel Education Trust Recruitment 2024 : સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, ગૃહમાતા, ગૃહપિતા, સફાઈ કામદારના પદ માટે ભરતી જાહેર

Sardar Patel Education Trust Recruitment 2024

Sardar Patel Trust Recruitment: સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, ગૃહમાતા, ગૃહપિતા, સફાઈ કામદારના પદ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Sardar Patel Education Trust Recruitment 2024

સંસ્થાસરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ17 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://spet69anand.org/

જરૂરી તારીખો:

સરદાર એજ્યુકેશન ટ્રસ્ટની આ ભરતીની નોટિફિકેશન 08 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 08 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના દસ દિવસની અંદર એટલે કે 17 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રાયમરી ટીચર, માધ્યમિક ટીચર, કોમર્સ ટીચર, કુમાર છાત્રાલય માટે ગૃહપતિ, કન્યા છાત્રાલય માટે ગૃહમાતા તથા સફાઈ કામદારના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

શહેરી વિકાસ વિભાગમાં પરીક્ષા વગર ભરતી

અરજી ફી:

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

ગુજરાત પોલીસમાં 12475 જગ્યાઓ પર ભરતી

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ આકર્ષક પગાર ચુકવવામાં આવશે વધુમાં સંસ્થા દ્વારા રહેવા જમવાની સુવિધા પણ આપવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર, શ્રી. વી. ડી પટેલ શેક્ષણિક સંકુલ- માંડાવડ, જૂનાગઢ રોડ, પો.બો.નં – 15, તા. વિસાવદર છે. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 96876 85102 પર સંપર્ક પણ કરી શકો છો.

નવોદય વિદ્યાલયમાં 1377+ જગ્યાઓ પર ભરતી

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
Marugujaratjob પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *