Vidhyadeep University Gujarat Recruitment 2024: વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ક્લાર્ક, સુપરવાઈઝર, ટેલી કોલર જેવી વિવિધ પોસ્ટ ઉપર સીધી ભરતી જાહેર

Vidhyadeep University Gujarat Recruitment, Vidhyadeep University Gujarat Recruitment 2024

Vidhyadeep University Gujarat Recruitment: વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ક્લાર્ક, સુપરવાઈઝર, ટેલી કોલર જેવી વિવિધ પોસ્ટ ઉપર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Vidhyadeep University Gujarat Recruitment 2024

સંસ્થાવિદ્યાદીપ યુનિવર્સિટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ19 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.vidhyadeepuni.ac.in/

જરૂરી તારીખો:

વિદ્યાદીપ યુનિવર્સિટીની આ ભરતીની નોટિફિકેશન 10 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીના ફોર્મ 10 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ડાયરેક્ટરએકાઉન્ટન્ટ
પ્લેસમેન્ટ ઓફિસરફીઝીકલ પ્રશિક્ષક
પબ્લિક રિલેશન્સ ઓફિસરસાઈટ એન્જીનીયર
કેમ્પસ સુપરવાઈઝરસાઈટ સુપરવાઈઝર
હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટક્લાર્ક
કન્ટેન્ટ રાઇટર (લેખક)ટેલી કોલર
પ્લમ્બરટેલી કોલર (ઓફિસ માટે)

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષા વગર ભરતી

અરજી ફી:

વિદ્યાદીપ યુનિવર્સિટીની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા:

આ ભરતી જાહેરાતમાં કોઈ વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી લાયકાત ધરાવતા તમામ વયમર્યાદાના અરજદારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો (નંગ-2)
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • તમામ માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

સરકારી કંપનીમાં પરીક્ષા વગર ભરતી

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન માધ્યમ જેવા કે ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – વિદ્યાદીપ યુનિવર્સિટી, મુ.પો – અણીતા, કીમ ઓલપાડ હાઇવે, તા. ઓલપાડ, જી- સુરત 394110 છે.

વિદ્યાપીઠમાં ક્લાર્ક, શિક્ષક, ગૃહમાતાના પદ પર ભરતી

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
Marugujaratjob પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *